Check nearby libraries
Buy this book
વર્તમાન વિસ્વમાં વસ્તીનું કદ વધી રહ્યું છે. જેથી કેન્દ્ર સ્થાને રહેલી સરકારોનું કાર્યક્ષેત્ર વધી જતાં કેન્દ્ર સ્તરેથી વ્યવસ્થિત અને યોગ્ય રીતે વહીવટ ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આથી સમવાયીતંત્રની રાજ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સમવાયીતંત્રની રાજ્ય વ્યવસ્થાને ઇષ્ટ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્યવસ્થા એકતંત્રી રાજ્ય વ્યવસ્થા તથા અતિવિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થા બંનેના લાભો સમાજને મેળવી આપે છે તથા તેના મોટા ભાગના ગેરફાયદાઓથી સમાજને રક્ષિત રાખે છે.
ભારતમાં ત્રણ સ્તરીય સરકારી માળખું સ્વીકાર્યું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારત સરકારના ત્રણ સ્તરીય માળખાનો એક ભાગ જ છે.
આ બૂકમાં અમદાવાદ મહાનગર પાલિકાની આવક અને ખર્ચનું વિસલેશન કરવામાં આવ્યું છે.
આ બૂકને 6 પ્રકરણોમાં વહેચવામાં આવ્યું છે.
1. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
2. અમદાવાદ મહાનગરનો ઇતિહાસ
3. સ્થાનિક સ્વરાજની વિતવ્યવસ્થા
4. અમદાવાદ મહાનગર પાલિકાની આવક અને ખર્ચના વલણો
5. અમદાવાદ મહાનગરપાલિકાની આવક અને ખર્ચનો સમગ્રલક્ષી અભ્યાસ
6. મહત્વના તારણો અને સૂચનો
Check nearby libraries
Buy this book
Showing 1 featured edition. View all 1 editions?
Edition | Availability |
---|---|
1
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આવકના સ્ત્રોતોનું આર્થિક વિશ્લેષણ: sthanik swarajyani sanshthana avakna stroto nu arthik visleshan
February 2015, Ret international academic publishing
in Gujarati
9385065718 9789385065712
|
aaaa
Libraries near you:
WorldCat
|
Book Details
Published in
india
ID Numbers
Community Reviews (0)
Feedback?May 23, 2015 | Edited by chaudhary bharat | info |
May 22, 2015 | Edited by chaudhary bharat | Edited without comment. |
May 21, 2015 | Created by chaudhary bharat | Added new book. |